શુધ્ધબુધ્ધિથી લીધેલ પગલાનું રક્ષણ
આ અધિનિયમ અનુસાર શુધ્ધબુધ્ધિથી કરેલા કે કરવા ધારેલા કાયૅના સબંધમાં કોઇ વ્યકિત સામે કોઇ દાવો કે બીજી કાનૂની કાયૅવાહી થઇ શકશે નહિ.
Copyright©2023 - HelpLaw
Terms & Conditions
/
Privacy Policy